એક પલ જો રહી હે વૃંદાવન
એક પલક જો રહીએ વૃંદાવન
કોટી જન્મ કે પાપ કટત હૈ.
શ્રીકૃષ્ણ કૃષ્ણ મુખ કહીએ||૧||
મહાપ્રસાદ અરુ જલ જમુનાજી કો
તનક તનક ભર લીયે
સૂરદાસ વૈકુંઠ મધપુરી,
ભાગ્ય વિના કૈસે પેયે||૨||

સોવત હું ના જાગત હું,
તુઝ બિન ના પ્રેમ પાવત હું.
મેરી કાંટો ભરી જિંદગીમે ફુલ બન કે સોહત હો,
શ્રીકૃષ્ણ રૂપી રાધા કો નીસ દિન સેવત હું.

ગોપીઓ સંગ રાસ રચાવત, ખેલ ખેલન રાચત હું,
ઘનશ્યામ તુમ્હારી પ્યારી મુસ્કાન કો દેખત હું.
નૈન કટાક્ષ ભરી ચંચલ, મનકા વિરહ પાવત હું,
શ્રી કૃષ્ણ રૂપી રાધા કો નીસ દિન સેવત હું.

વિયોગ દુઃખ કો ભૂલત નીસ દિન સેવા માંગત હું,
રાજ રાજેશ્વરી શ્રી રાધા કો દેખન જુરત હું.
ગાયો સંગ ખેલ ખેલન લાડ લડાવત હું,
શ્રી કૃષ્ણ રૂપી રાધા કો નીસ દિન સેવત હું.

મધુરાપતિ મધુર ભક્તિ રસ માગત હું,
વિરહ દુઃખ દૈન્ય ભાવ મે પ્રસન્ન હોવત હું.
ગીરીવર પે નાચ રચાયો, ઠુમક ઠુમક નાચત હું
શ્રી કૃષ્ણ રુપી રાધા કો નીસ દિન સેવત હું.

શ્રીયમુના ભૂતલ પધારી, સેવત હું મુજ હૃદય ધામ
ચરણ શરણ દોડી શ્રીયમુના કૃપા માંગત હું નીજધામ
વ્રજ રજ પાકર વૈકુંઠ
ના પાવત હું,
શ્રી કૃષ્ણ રૂપી રાધા કો નીસદિન સેવત હું


જયશ્રી વાઘેલા

Leave a comment